Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૯ઃ ખંભાળીયાના સગર સમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભગીરથ કુળ સંત શિરોમણી ભક્તશ્રી દાસારામ બાપાની ૨૭૪મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી.
અષાઢીબીજે દીપ પ્રાગ્ટય, આરતી તથા પૂજા-અર્ચન કરવામાં આવ્યા હતાં. સગર સમાજના જ્ઞાતિજનો માટે સમૂહપ્રસાદી તથા બાળકોને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયા હતાં. સગર સમાજ યુવક મંડળ તથા જ્ઞાતિજનોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial