Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં સગર સમાજ દ્વારા ભક્ત દાસારામ બાપાની પુણ્યતિથિ ઉજવાઈ

ખંભાળીયા તા. ૨૯ઃ ખંભાળીયાના સગર સમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભગીરથ કુળ સંત શિરોમણી ભક્તશ્રી દાસારામ બાપાની ૨૭૪મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી.

અષાઢીબીજે દીપ પ્રાગ્ટય, આરતી તથા પૂજા-અર્ચન કરવામાં આવ્યા હતાં. સગર સમાજના જ્ઞાતિજનો માટે સમૂહપ્રસાદી તથા બાળકોને ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાયા હતાં. સગર સમાજ યુવક મંડળ તથા જ્ઞાતિજનોએ જહેમત ઉઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh