Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૭ઃ જામનગરના સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર રોડ ઝંડુભટ્ટની ગલીમાં આવેલ શ્રી ગુંસાઈજીના ર૬ મા બેઠકજીમાં તા. ર૮-પ-ર૩ના જેઠ સુદ ૮(આઠમ) ના 'નાવ' તથા 'ફૂલ મહેલ'ના મનોરથની ઝાંખી છે. દર્શન સમય સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી થશે. તેમ મુખ્યાજી કુલદિપભાઈ, હાર્દિકભાઈએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial