Advertisement
Author: નોબત સમાચાર

આવતીકાલે ગુંસાઈજીની બેઠકમાં 'નાવ' તથા 'ફૂલમહેલ' મનોરથની ઝાંખી થશે

જામનગર તા. ર૭ઃ જામનગરના સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર રોડ ઝંડુભટ્ટની ગલીમાં આવેલ શ્રી ગુંસાઈજીના ર૬ મા બેઠકજીમાં તા. ર૮-પ-ર૩ના જેઠ સુદ ૮(આઠમ) ના 'નાવ' તથા 'ફૂલ મહેલ'ના મનોરથની ઝાંખી છે. દર્શન સમય સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી થશે. તેમ મુખ્યાજી કુલદિપભાઈ, હાર્દિકભાઈએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh