Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નડતરરૃપ બાંધકામ ધારકો દ્વારા સ્વેચ્છાએ હટાવાતા
જામનગરમાં લાલપુર બાયપાસ નજીક ઓવરબ્રીજ બનાવવામાં આવનાર છે. જેમાં નડતર રૃપ બાંધકામોને દૂર ખસેડવા માટે ૧પ દિવસની મુદ્તબંધી નોટીસ પાઠવાઈ હતી. જેના અનુસંધાને બાંધકામ ધારકોએ સ્વેચ્છાએ જ પોતાના નડતરરૃપ બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૃ કરી દીધી હતી. બીજી તરફ મહાનગરાલિકા દ્વારા પણ રોડની બન્ને તરફ જેસીબી-ડમ્પર દ્વારા ખોદકામ શરૃ કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial