Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ

દ્વારકા તા.ર૭: ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી (દ્વારકા) તથા રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ (રાજકોટ)ના ઉપક્રમે મોંધીબેન દ.વિ.ગો.મે ચે. ટ્રસ્ટ, એલ.આર. ગ્રુપ, શિવગંગા ચેરી ટ્રસ્ટ, લોહાણા મહાજન જયંતિભાઈ પોપટ (યુ.કે.)ના સહયોગથી તા. ર૯-પ ના સવારે ૯-૩૦ થી ૧ર-૩૦ સુધી લોહાણા મહાજનવાડી, દ્વારકામાં વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પના સ્થળે સવારે ૯ થી ૧૦.૩૦ દરમ્યાન નામ નોંધાવી દેવાના રહેશે. વધુ વિગતો માટે અશ્વિનભાઈ ગોકાણી (૯૮૭૯૧ ૭૭૧૪૦), દિલીપભાઈ કોટેચા (૯૮ર૪ર ૩૮૧૬૩), હસમુખ કાનાણી (૮૧ર૮પ ૯પ૯૯૬) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh