Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૭ઃ જામનગર શહેરની જૈન સમાજની ૧૦ થી રપ્ વર્ષની દીકરીઓ માટે સેવા સંસ્થા તથા જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ પરિવાર (હસ્તે ઃ સંઘમાતા હેમલતાબેન)ના સૌજન્યથી ગર્ભાશયના મુખના કેન્સરને અટકાવવા માટે નિઃશુલ્ક એચપીવી રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગતો માટે મેડિકલ ડાયરેકટર ડો. કલ્પનાબેન ખંઢેરીયા, રીટાબેન મહેતા (૭પ૬૭૮ ૮ર૭૭ર)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial