Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારત વિકાસ પરિષદ જામનગર શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વામી વિવેકાનંદ સેન્ટરમાં યોગ અને પ્રાણાયામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત યોગ બોર્ડના નયનાબેન ચુડાસમાએ યોગ શિક્ષક તરીકે સેવા આપી હતી. જેનો લાભ પંચાવન યોગ સાધકોને મળ્યો હતો. સંસ્થા દ્વારા નયનાબેનને વિવેકાનંદજીનો ફોટો, સંસ્થાની કીટ યાદી સ્વરૂપે આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે મહિલા સમિતિ દ્વારા ઉપસ્થિત સર્વે સાધકોને નાસ્તા તથા બિલાના શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial