Advertisement
Author: નોબત સમાચાર

પૂર્વ રાજવી જામસાહેબ દ્વારા હાલારી નૂતનવર્ષ, અષાઢી બીજની શુભેચ્છા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ હાલારી નૂતનવર્ષ, અષાઢી બીજ પર્વની સૌ હાલારવાસીઓને શુભેચ્છા પાઠવી છે. એક સંદેશમાં તેમણે જણાવ્યા અનુસાર આગામી નવું વર્ષ સૌ માટે નિરોગી, સ્વસ્થ અને તમામ પ્રકારની સુખાકારી આપનારું અને મંગલમય બની રહે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરૃં છું. કુટુંબમાં બે પરિવારજનોના અવસાનને કારણે અષાઢી બીજની ઉજવણી નહીં કરે તેમ પણ સંદેશાના અંતે જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh