Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૭: જામનગરના બૌદ્ધ સમાજ દ્વારા અમદાવાદના પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મિલિન્દ મકવાણા, ગૌરવ વાઘેલા, રાજકોટના નિલેશભાઈ, વેણુબેન, વિજયાબેન, હસ્મીતાબેન તેમજ રિલાયન્સના મુનુસામી, રમેશભાઈ પરમાર, ગૌતમભાઈ, નાથાલાલ રાઠોડ, નાનુભાઈ બરડે, નાગજીભાઈ, મેઘજીભાઈ, વસંતભાઈ પરમાર, કિરણભાઈ મકવાણા, પ્રો. પાયલબેન દાફડા, સોનલબેન પરમાર, નર્મદાબેન, રેખાબેન, વિમલાબેન વગેરે હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial