Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિયમાનુસાર પ્રક્રિયા હવે હાથ ધરાશે
જામગનર તા. ૨૭: એસ.ટી. વિભાગીય પરિવહન અધિક્ષકની જગ્યામાં બઢતી માટે તા. ૧૫-૬-૨૫ના પરીક્ષા લેવાઈ હતી. જેનું પરિણામ જાહેર થયું છે. જામનગર વિભાગમાં મિલનકુમાર રાજેન્દ્રભાઈ રાઠોડ અને જયપાલસિંહ ખોડુભા જાડેજા (એ.ટી.એસ.) પાસ થયા છે. પરીક્ષામાં સફળ રહેલા ઉમેદવારો આપો આપ બઢતી માટે લાયક ઠરતા નથી. યોગ્ય સત્તાધિકારી ઉમેદવારની આગળની કામગીરી લક્ષ્યમાં લઈ બઢતી અંગે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial