Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજભા ગઢવી સહિતના કલાકારો જમાવશે રંગઃ
જામનગર તા. ૯: જામનગરમાં સ્વ.પૂંજાભાઇ નાનજીભાઇ નકુમ તથા સ્વ.નાનુબેન પૂંજાભાઇ નકુમનાં વંશજો દ્વારા નકુમ પરિવારના પિતૃઓના કલ્યાર્થે કુબેર પાર્ક ૧-૨, ભાનુ પેટ્રોલપંપ પાછળ રણજીત સાગર રોડ પર ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાસ્ત્રી શ્રી ચિરાગભાઇ શુક્લ કથામૃત પીરસી રહૃાા છે. આજે કથામાં શ્રીરામ જન્મોત્સવ ઉજવાશે.
કથામાં પ્રતિદિન રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે. તા. ૯/૪ ને બુધવારે કથાનાં ચોથા દિને રાત્રિનાં ૯ કલાકે ભવ્ય લોકડાયરામાં પ્રસિદ્ધ કલાકાર રાજભા ગઢવી તેમના સાથી કલાકારો લોકસાહિત્યની સરીતા વહાવશે. લોકડાયરાનો લાભ લેવા જનતાને જાહેર આમંત્રણ પાઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial