Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તાલુકામાં આવેલા
ખંભાળિયા તા. ૯: ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે આવેલા હિન્દુ સ્મશાનમાં રાખેલા લાકડાના વિશાળ જથ્થામાં કોઈ કારણસર આગ લાગી હતી.
આગ લાગતા મોટા ભડકા સાથે સમગ્ર લાકડા સળગતા ખંભાળિયા ફાયર બ્રિગેડને જાણ કરાતા ચીફ ફાયર ઓફિસર મીતરાજસિંહ પરમાર સ્ટાફ અને બંબા સાથે પહોંચ્યા હતા. ત્રણેક કલાકે આગ કાબુમાં આવી હતી. આગમાં લાકડાનો મોટો જથ્થો સળગી ગયો હતો. આગનું કંઈ કારણ બહાર આવ્યું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial