Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સ્વામીનારાયણનગર વિસ્તારમાં આવેલા એક વીજ થાંભલા પાસે ગઈકાલે સાંજે કોઈ રીતે આગ ભભૂકી હતી. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ જવાની ભીતિ ઉભી થઈ હતી પરંતુ તાત્કાલિક ધસી આવેલી ફાયરબ્રિગેડની ટીમે આગને કાબૂમાં લઈ લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial