Advertisement
Author: નોબત સમાચાર

સ્વામીનારાયણનગર વિસ્તારમાં આવેલા એક વીજ થાંભલા પાસે ગઈકાલે સાંજે કોઈ રીતે આગ ભભૂકી

જામનગરના સ્વામીનારાયણનગર વિસ્તારમાં આવેલા એક વીજ થાંભલા પાસે ગઈકાલે સાંજે કોઈ રીતે આગ ભભૂકી હતી. જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ જવાની ભીતિ ઉભી થઈ હતી પરંતુ તાત્કાલિક ધસી આવેલી ફાયરબ્રિગેડની ટીમે આગને કાબૂમાં લઈ લીધી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh