Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના બે કેસમાં નગરના બે આસામીને બે-બે મહિનાની કેદ

જામનગર તા.૯: જામનગરની એક સોસાયટીના બે બાકીદાર સામે ચેક પરતની કરાયેલી ફરિયાદ ચાલી જતાં બંનેને અદાલતે બે-બે મહિનાની કેદ અને દંડ ફટકાર્યાે છે. જામનગરની સ્વામી વિવેકા નંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીમાંથી નાગપાલસિંહ ભરતસિંહ જાડેજા અને દેવાંગ અશોકભાઈ પરમારે લોન મેળવી હતી. તેની પરત ચૂકવણી માટે બંને આસામીએ ચેક આપ્યા હતા. તેઓના ચેક બેંકમાંથી પરત ફરતા સોસાયટીએ નોટીસ પાઠવ્યા પછી કોર્ટમાં કેસ કર્યા હતા. તે બંને કેસ ચાલી જતાં અદાલતે બંને આરોપીને તક્સીરવાન ઠરાવી બે-બે મહિનાની કેદ, અનુક્રમે રૂ. ૧૬,૭૭૮ અને રૂ. ૧૮,૪૩૫ની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh