Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૯: રાજ્ય વેરા કમિશનરની કચેરી અમદાવાદ દ્વારા જુનિયર કારકૂનની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. હાલારના અમુક કર્મચારીનો પણ સમાવેશ થાય છે.
આર.એમ. મોઢવાડિયાને જામનગરથી પોરબંદર, ખંભાળિયાથી પી.એલ.કોટાને જામનગરમાં મૂકવામાં આવ્યા છે.
ઉપરાંત વડોદરાથી ડી.વી. સુબાને જામનગરમાં મૂકવામાં આવ્યા છે. કુલ ૪ર કર્મચારીઓની બદલીના આદેશ અધિક રાજ્ય વેરા કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial