Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટિયા તા. ૯: ભાટિયામાં કિશોર ચેરી. ટ્રસ્ટ દ્વારા રણછોડદાસ બાપુ ચેરી. ટ્રસ્ટ આંખની હોસ્પિટલના સહકારથી સરકારી દવાખાનામાં ૧૧૬ મો વિનામૂલ્યે રક્તદાન કેમ્પ યોજાયો હતો.
જેમાં ર૯૧ દર્દીઓએ લાભ લીધો હતો. તેમાંથી ૯ર દર્દીના મોતિયાના ઓપરેશન રાજકોટ હોસ્પિટલમાં કરી વિનામૂલ્યે નેત્રમણિ બેસાડી આપવામાં આવ્યા હતાં. ડાડુભાઈ, દેવેન લાલ, રનેસી મોરઝરિયા, કિશોરભાઈ દત્તાણી વગેરેએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial