Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બઢતી મેળવનાર માટે યોજવામાં આવી પીપીંગ સેરેમનીઃ
>જામનગરના ૫ોલીસતંત્રમાં ફરજ બજાવતા ૧૧ એએસઆઈને તાજેતરમાં બઢતી આપવામાં આવી હતી. તેઓની પીએસઆઈ તરીકેની કાર્યકિર્દી માટે એસપી પ્રેમસુખ ડેલુએ પીપીંગ સેરેમની દરમિયાન શુભેચ્છા પાઠવી હતી. એએસઆઈ કે.પી. જાડેજા, એ.બી. ચાવડા, એચ.એમ. ચાવડા સહિતના ૧૧ એએસઆઈ હવે ફોજદાર તરીકે સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial