Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં ચેકીંગ કરી ૨૩ વિક્રેતાઓ પાસેથી રૂપિયા ૪૬૦૦નો દંડ વસુલાયો

તમાકુ નિયંત્રણ સેલ દ્વારા

લાલપુર તા. ૯: જામનગર તમાકુ નિયંત્રણ સેલ દ્વારા લાલપુર શહેરમાં દુકાનોમાં સીઓટીપીએ-૨૦૦૩ અંતર્ગત ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી.  જેમાં ૨૩ કેસ કરીને રૂ. ૪૬૦૦ના દંડની વસુલાત કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં તાલુકા સુપર વાઈઝર એન.આર. પરમાર, જિલ્લા સાઈકોલોજીસ્ટ નજમા આઈ ઝાલા, સોશ્યલ વર્કર ગૌતમ સોંદરવા, દેવ વારીયા, પો.કો. વિનય કરંગીયા, જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh