Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ૧૫ ઓગસ્ટનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને અનુલક્ષીને શહેરની વિવિધ સરકારી કચેરીઓને રૌશની કરવામાં આવી છે. લાલ બંગલા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા ભવન તથા સરૂ સેકશન વિસ્તારમાં આવેલ સેવા સદન સહિતની કચેરીઓ પર તિરંગા ની થીમ પર લાઇટ ડેકોરેશન કરવામાં આવ્યુ છે. રાત્રે આ કચેરીઓ પર જાણૂ પ્રકાશમય તિરંગો લહેરાતો હોય એવી ઝાંખી થાય છે. (તસ્વીર : નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial