Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪: બાંગ્લાદેશમાં અરાજકતા સર્જાયા પછી વરસોથી ત્યાં વસવાટ કરી રહેલા હિન્દુઓને ટાર્ગેટ બનાવી અંતિમવાદીઓ દ્વારા અત્યાચાર તથા કત્લેઆમ કરવામાં આવે છે. ધાર્મિક સ્થાનો અને હિન્દુઓની સંપત્તિઓને નષ્ટ કરવામાં આવી રહ્યા છે. જામનગર આર્ય સમાજ સંસ્થાએ આવી ઘટનાઓનો વિરોધ કરી ભારત સરકારને તાકીદે લશ્કરી દરમ્યાનગીરી કરીને પણ હિન્દુઓના જાનમાલની સુરક્ષા કરવા રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial