Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોમગાર્ડ-સિવિલ સર્વિસના ૪ અધિકારીનીઃ
નવી દિલ્હી તા. ૧૪: ગુજરાતના ર૧ પોલીસકર્મચારીઓની સ્વાતંત્ર્ય પર્વને અનુલક્ષીને રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે.
પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉત્કૃષ્ટ સેવા બદલ ર પોલીસ અધિકારીને મેડલ મળશે. ડીવાયએસપી બળવંતસિંહ ચાવડાને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે, તેમજ પીએસઆઈ ભરત બોરાણાની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના કુલ ર૧ પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે.
હોમગાર્ડ અને સિવિલ સર્વિસના ૪ અધિકારીની પસંદગી કરવામાં આવી છે, જેમાં એસપી સાજનસિંહ પરમારની રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી થઈ છે. ડીવાયએસપી દિનેશ ચૌધરીને રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial