Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મીઠાપુર નૂતન બાલશિક્ષણ સંઘ શાળામાં પદગ્રહણ સમારોહ યોજાયો હતો. અતિથિ વિશેષ પદે ટાટા કેમિકલ્સના સીએમઓ એન. કામથ, આચાર્ય નિરવ જોષી, પબ્લિક સ્કૂલના આચાર્ય આર.કે. શર્મા તથા શાળા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નિયુક્ત બાળકોને પદગ્રહણ સાથે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. એન. કામથે પ્રાસંગિક શાળાનું ઈ-પેપર સફળ બનાવવા લોન્ચ કરવામાં આવ્યું હતું. આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્યા યોગીતા શર્મા તથા શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial