Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડા અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક ૧૦૦ ટકા પાક નિષ્ફળ ગયો છે. ત્યારે આવા ખેડૂતોને સહાય અપવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ભાજપના કારોબારી સમિતિના અધ્યક્ષા લાભુબેન જગાભાઈ ચાવડાએ રાજ્યના કૃષિ મંત્રીને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે, બિપોરજોય વાવાઝોડા અને અતિવૃષ્ટિના કારણે કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા, પીંડારા, વિરપુર, હાબરડી, ગુરગઢ, રણજીતપુર ગાગા, નંદાણા, ગોજીનેસ, બામણાસા, ભાટવાડીયા, મહાદેવીયા અને મેવાસામાં ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે આથી સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial