Advertisement
Author: નોબત સમાચાર

ચૌહાણફળી રજપૂત ખવાસ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

જામનગર તા. પઃ જામનગરમાં ચૌહાણ ફળી રજપૂત ખવાસ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ર૦-૮-ર૩ અને રવિવારે સાંજે ૪ થી ૬ સુધી ચૌહાણફળી વિભાગના નર્સરીથી ધો. ૯ સુધીમાં ઉત્તીર્ણ થયેલા બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોના માર્કશીટની નકલ, નામ, સરનામા, મોબાઈલ નંબર સાથે પરેશભાઈ બારડ, મોમાઈ કોલ્ડ્રીંકસ અથવા પ્રદિપભાઈ બારડ, કલ્પના સાયકલ સ્ટોર્સ, ચૌહાણફળીને તા.૧પ-૮-ર૩ સુધીમાં મોકલી આપવા પ્રમુખ આકાશ ડી. બારડએ જણા્વ્યું  છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh