Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. પઃ જામનગરમાં ચૌહાણ ફળી રજપૂત ખવાસ જ્ઞાતિ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ર૦-૮-ર૩ અને રવિવારે સાંજે ૪ થી ૬ સુધી ચૌહાણફળી વિભાગના નર્સરીથી ધો. ૯ સુધીમાં ઉત્તીર્ણ થયેલા બાળકો માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકોના માર્કશીટની નકલ, નામ, સરનામા, મોબાઈલ નંબર સાથે પરેશભાઈ બારડ, મોમાઈ કોલ્ડ્રીંકસ અથવા પ્રદિપભાઈ બારડ, કલ્પના સાયકલ સ્ટોર્સ, ચૌહાણફળીને તા.૧પ-૮-ર૩ સુધીમાં મોકલી આપવા પ્રમુખ આકાશ ડી. બારડએ જણા્વ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial