Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા.૫ ઃ ભાણવડના માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે એક તરૃણને કોઈ રીતે વીજ આંચકો લાગ્યા પછી તેનું મૃત્યુ થયંુ છે.
ભાણવડ માર્કેટીંગ યાર્ડમાં આવેલા શાકભાજી વિભાગમાં ગઈકાલે સવારે જામજોધપુરના ધ્રુવિલ હિતેશભાઈ પોપટ નામના સત્તર વર્ષના તરૃણને વીજ આંચકો લાગ્યો હતો.
ફેંકાઈ ગયેલા ધ્રુવિલને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે આ તરૃણને મૃત્યુ પામેલો જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial