Advertisement
Author: નોબત સમાચાર

ખવાસ જ્ઞાતિ દાવલશા ફળી દ્વારા સમૂહ મહાપ્રસાદ તથા ધ્વજારોહણ

તા. ૬ ઓગસ્ટનું સમૂહભોજન મોકુફ

જામનગર તા. ૫ઃ જામનગરની ખવાસ જ્ઞાતિ દાવલશા ફળી દ્વારા તા. ૦૬-૦૮ના યોજાનાર જ્ઞાતિનું સમૂહ ભોજન અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાના પ્રારંભે તમામ જ્ઞાતિજનો માટે તા. ૨૦-૦૮-૨૩ના બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે કે.વી. રોડ, દયાશંકર બ્રહ્મપુરીમાં સમૂહભોજન રાખવામાં આવ્યું છે. જ્ઞાતિજનોને યથાશક્તિ દાન અથવા સામગ્રી આપવા અનુરોધ કરાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh