Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૬ ઓગસ્ટનું સમૂહભોજન મોકુફ
જામનગર તા. ૫ઃ જામનગરની ખવાસ જ્ઞાતિ દાવલશા ફળી દ્વારા તા. ૦૬-૦૮ના યોજાનાર જ્ઞાતિનું સમૂહ ભોજન અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાના પ્રારંભે તમામ જ્ઞાતિજનો માટે તા. ૨૦-૦૮-૨૩ના બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે કે.વી. રોડ, દયાશંકર બ્રહ્મપુરીમાં સમૂહભોજન રાખવામાં આવ્યું છે. જ્ઞાતિજનોને યથાશક્તિ દાન અથવા સામગ્રી આપવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial