Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના માર્કેટીંગ યાર્ડમાં તરૃણનું વીજ આંચકાથી મૃત્યુ

ભાણવડ તા.૫ ઃ ભાણવડના માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે એક તરૃણને કોઈ રીતે વીજ આંચકો લાગ્યા પછી તેનું મૃત્યુ થયંુ છે.

ભાણવડ માર્કેટીંગ યાર્ડમાં આવેલા શાકભાજી વિભાગમાં ગઈકાલે સવારે જામજોધપુરના ધ્રુવિલ હિતેશભાઈ પોપટ નામના સત્તર વર્ષના તરૃણને  વીજ આંચકો લાગ્યો હતો.

ફેંકાઈ ગયેલા ધ્રુવિલને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે આ તરૃણને મૃત્યુ પામેલો જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ શરૃ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh