Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૭ થી ૧૩ ઓગસ્ટ સુધી
દ્વારકા તા. પઃ દ્વારકામાં મનોરથી નિર્મળાબેન હર્ષદભાઈ ધનાણી પરિવાર (પૂના), કસ્તુરબેન કરસનભાઈ જાદવ પરિવાર (પૂના) તથા સુષ્માબેન મનોહરભાઈ મહેતા પરિવાર (અમેરિકા) દ્વારા દ્વારકામાં ભડકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પટેલ સમાજની વાડી સામે તા. ૭-૮-ર૦ર૩ થી તા. ૧૩-૮-ર૦ર૩ સુધી સવારે ૯.૩૦ થી ૧ વાગ્યા દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસાસને સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા બિરાજી કથાનું રસપાન કરાવશે. દીપ પ્રાગટ્ય શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના હસ્તે કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial