Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારના બે અધિકારી સહિત
જામનગર તા. પઃ રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ-ર ના કુલ ર૭ અધિકારીઅની બદલીના આદેશ થયા છે તેમાં હાલારના બે અધિકારીનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા કુલ ર૭ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ-ર ની બદલીના આદેશો થયા છે. તેમાં જામનગરના એસ.આર. હડિયાને વેરાવળ (ગીર સોમનાથ) અને કલ્યાણપુર (દેવભૂમિ દ્વારકા) ના જીજ્ઞાબેન ડી. અમૃતિયાને દાહોદમાં મૂકવામાં આવ્યા છે, જો કે તેમના સ્થાને કોઈને મૂકવામાં આવ્યા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial