Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોમ્બ સ્કવોર્ડ પણ ઘટનાસ્થળે પહોંચી
અમદાવાદ તા. પઃ અમદાવાદમાં સરદાર સ્મૃતિ સ્મારક ને મોબ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્કવોર્ડ અને એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
દેશભરમાં છેલ્લા થોડા સમયથી બોમ્બ બ્લાસ્ટ અને હત્યાની ધમકીના ઈમેઈલ-ફોનની ઘટનાઓ વધી છે ત્યારે આ તબક્કામાં હવે અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે.
સરદાર સ્મૃતિ સમારક ઓફિસમાં સરદાર સ્મારકને સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે. જ્યારબાદ બોમ્બ સ્કવોર્ડ અને એસઓજીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી છે. હાલ કાર્યક્રમ પહેલા વિદ્યાર્થીઓને રવાના કરી દેવાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial