Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. પઃ જામનગરના જાગૃત નાગરિક વિજયભાઈ દાઉદીયાએ વડાપ્રધાનને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી દેશમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રજાના કામ ન કરતા હોય તો તેમનું પ્રતિનિધિત્વ રદ કરવા માટે રાઈટ ટુ-રીકોલ અધિકાર ખરડો સંસદમાં મંજુર કરવા રજુઆત કરી છે.
આ કાયદાથી પ્રજાનો તેમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર અંકુશ રહેશે. સત્તાનો ગેર ઉપયોગ બંધ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial