Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંજરૃ મૂકવા ઉઠી માગણીઃ
જામનગર તા. ૫ઃ જામજોધપુર નજીક આવેલા સડોદર ગામથી પાંચેક કિ.મી. દૂરના ડુંગરાળ વિસ્તારમાં આવેલા શ્રી ફૂલનાથ મહાદેવ મંદિરની આજુબાજુમાં દીપડાએ દેખા દીધાની ચર્ચા ઉઠતા પશુપાલકો તથા ગ્રામજનોમાં ભય પ્રસર્યાે છે. આ મંદિરના મહંત સુંદરનાથ બાપુએ વનવિભાગ પાસે આ દીપડાને પકડી પાડવા તાકીદે પાંજરૃ મુકવા વિનંતી કરી છે ત્યારે જાણવા મળ્યા મુજબ મંગળવાર તથા બુધવારના બે દિવસો દરમિયાન રાત્રિના સમયે ત્રાટકેલા દીપડાએ ત્યાં બાંધવામાં આવેલી ત્રણ ગાયોનો શિકાર કર્યાનું પણ જાણવા મળી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial