Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના ખંભાળીયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુરમાં આચાર્યો સાથે સીધો સંવાદ

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એસ.જે. ડુમરાળિયા દ્વારા

ખંભાળીયા તા. પઃ તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી એસ.જે.ડુમરાળિયા દ્વારા જિલ્લાના ચારેય તાલુકાઓ ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર તથા ભાણવડ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના આચાર્યો સાથે સીધો સંવાદ વીડીયો કોન્ફરન્સની મદદથી યોજાયો હતો.

દ્વારકા જિલ્લામાં અત્યંત પછાત તથા અનેક કાર્યક્રમોમાં પાછળ રહેલો કલ્યાણપુર તાલુકો હાલ પ્રવૃત્તિઓથી ધમધમતો થવા સાથે તેવા એકની સ્થિતિમાં પહોંચી ગયો છે. શિક્ષણમાં કેન્દ્ર સ્થાને બાળક વિદ્યાર્થી છે તે વાતની સમજ બાળ દેવો ભવના સુત્રને સાર્થક કરવા માટે જિ.શિ. ડુમરાળીયા દ્વારા ઉદાહરણો સાથે માર્ગદર્શન પુરૃં પાડવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા પણ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh