Advertisement
Author: નોબત સમાચાર

ગુલાબકુંવરબા આયુર્વેદ સોસા. દ્વારા રાહતદરથી બ્લડ રિપોર્ટ કરી અપાશે

આગામી તા. ૨૧ અને ૨૨ જૂનના દિવસોમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦ઃ જામનગરની શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાટી દ્વારા ડો. લાલ પાથ લેબ્સના યુનિટ બીન્દીશ ડાયગ્નોસ્ટીક લેબોરેટરીના સહયોગથી આગામી તા. ૨૧ અને ૨૨ જૂન-૨૦૨૫ (શનિવાર અને રવિવાર)ના સવારે ૮ થી ૧૨ દરમ્યાન ફૂલ બોડી ચેકઅપ, હેમોગ્લોબીન, સુગર ફાસ્ટીંગ, વિટામિન બી-૧૨, વિટામિન ડી વગેરેના બ્લડ રિપોર્ટ રાહતદરથી શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી, વિરલ બાગ પાસે, ડીકેવી રોડ, જામનગરમાં કરી આપવામાં આવશે. આ મેડિકલ કેમ્પનો લાભ લેવા સંસ્થાના માનદ્મંત્રી કીર્ર્તિભાઈ ફોફરીયાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh