Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરની મુલાકાતે થાઈલેન્ડના ધર્મગુરૃઓઃ શારદાપીઠમાં ધાર્મિક વાર્તાલાપ

                                                                                                                                                                                                      

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરની મુલાકાતે થાઈલેન્ડના ધર્મગુરૃઓ દર્શન-પૂજા અર્થે પધાર્યા હતા. આ પ્રસંગે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના અધ્યક્ષ રાજેશ તન્ના, વહીવટીદાર, પ્રાંત અધિકારી અમોલ આપટે સહિતના અધિકારીઓએ થાઈલેન્ડના ધર્મગુરૃઓનું સ્વાગત કર્યું હતું. દર્શન-પૂજા પછી શારદાપીઠમાં  બ્રહ્મચારી નારાયણનંદજી સાથે ધાર્મિક વાર્તાલાપ કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh