Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૦ઃ જામનગરના એક શખ્સ સામે આણંદ રેલવે પોલીસ મથકમાં દારૃબંધી ભંગનો ગુન્હો નોંધાયા પછી આ શખ્સ નાસી ગયો હતો. તેને એસઓજીએ પકડી પાડયો છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી નવી સાધના કોલોનીના બ્લોક નં.એમ-પ૧/૩૮૬૫માં વસવાટ કરતા બિપીન સોમાભાઈ ચાવડા નામના શખ્સ સામે તાજેતરમાં આણંદના રેલવે પોલીસ સ્ટેશનમાં દારૃબંધી ભંગનો એક ગુન્હો નોંધાયો હતો.
ત્યારપછી આ શખ્સ નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી જામનગરમાં નહેરના કાંઠા પાસે આવ્યો હોવાની બાતમી મળતા ત્યાં ધસી ગયેલી એસઓજી ટીમે આરોપીને દબોચી લઈ તેનો કબજો સિટી એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial