Advertisement
Author: નોબત સમાચાર

ખેડૂતો માટે તા. ૧ જુલાઈ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું

નિદર્શન હેઠળના ઘટકો માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦ઃ રાજ્ય સરકારના આઇ ખેડુત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઇન અરજીઓ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

જામનગર જિલ્લાના ખેડુતો ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકો માટે ઓનલાઇન અરજીઓ કરી શકે તે માટે તા.૦૧-૦૭-૨૦૨૫ સુધી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લુ રહેશે. આ દરમિયાન જિલ્લાના ખેડુતોએ આ નિદર્શન ઘટકોમાં લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે.તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh