Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ગ્રેઈનમાર્કેટ નજીક
જામનગરમાં ગ્રેઈનમાર્કેટ નજીકના વિસ્તારમાં રાજાશાહી સમયના દરવાજાનું આવન જાવન માટે નિર્માણ કરાયું હતું. આ કલાત્મક કોતરણી વાળા પૌરાણિક દરવાજામાં કોઈ વાહન અથડાતા નૂકસાન થયું હતું, દિવાલમાંથી અમુક પથ્થરો તૂટી પડયા હતા, જે માર્ગ ઉપર વેરણ છેરણ પડ્યા છે. હવે સંબંધિત તંત્ર દ્વારા જરૃરી કાર્યવાહી કરવામાં આવે તે જરૃરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial