Advertisement
Author: નોબત સમાચાર

સંત નિરંકારી સત્સંગ ભવનમાં વિધિ યોગ દિવસની ઉજવણી

આગામી તા. ૨૧મી જૂને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦ ઃ જામનગરમાં સંત નિરંકારી મિશન દ્વારા તા. ૨૧મી જૂને વિધિ યોગ દિવસની ઉજવણી સંત નિરંકારી સત્સંગ ભવનમાં સવારે ૭ વાગ્યે કરવામાં આવશે. આ ઉજવણીના આયોજનમાં નિરંકારી ભક્તો તેમજ અન્ય નાગરિકોને પણ જોડાવા મિશનના સ્થાનિક વ્યવસ્થાપકોએ અનુરોધ કર્યો છે. સમગ્ર ભારતમાં સંસ્થા દ્વારા એક હજારથી વધુ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh