Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૨૧મી જૂને
જામનગર તા. ૨૦ ઃ જામનગરમાં સંત નિરંકારી મિશન દ્વારા તા. ૨૧મી જૂને વિધિ યોગ દિવસની ઉજવણી સંત નિરંકારી સત્સંગ ભવનમાં સવારે ૭ વાગ્યે કરવામાં આવશે. આ ઉજવણીના આયોજનમાં નિરંકારી ભક્તો તેમજ અન્ય નાગરિકોને પણ જોડાવા મિશનના સ્થાનિક વ્યવસ્થાપકોએ અનુરોધ કર્યો છે. સમગ્ર ભારતમાં સંસ્થા દ્વારા એક હજારથી વધુ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial