Advertisement
Author: નોબત સમાચાર

સડોદરના ફૂલનાથ મહાદેવ મંદિરે ભવ્ય લોકમેળોઃ લોકભવાઈ કાર્યક્રમ

જામજોધપુર તા.૧૨ઃ જામજોધપુર તાલુકાના સડોદર ગામે આવેલા ફૂલનાથ મહાદેવના મંદિરે ભવ્ય લોકમેળો યોજવામાં આવ્યો છે. જેમાં તા. ૧ર/૯ ને બુધવારે રાત્રે ૯ વાગ્યે લોકભવાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બજરંગ ભવાઈ મંડળ નામક બાબુલાલ કાનજીભાઈ કુંભારિયા 'નાગમતી નાગવાળો' નામનું નાટક રજૂ કરશે. તા. ૧૪/૯ ને ગુરુવારે ભાયાવદર ગામના કાન-ગોપી રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમો દરમિયાન પ્રસાદી અવિરત ચાલુ રહેશે. જેના દાતા રાજુભાઈ ગાગિયા (જામનગરવાળા) છે. ધર્મપ્રેમી જનતાને કાર્યક્રમનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh