Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુર તા.૧૨ઃ જામજોધપુર તાલુકાના સડોદર ગામે આવેલા ફૂલનાથ મહાદેવના મંદિરે ભવ્ય લોકમેળો યોજવામાં આવ્યો છે. જેમાં તા. ૧ર/૯ ને બુધવારે રાત્રે ૯ વાગ્યે લોકભવાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બજરંગ ભવાઈ મંડળ નામક બાબુલાલ કાનજીભાઈ કુંભારિયા 'નાગમતી નાગવાળો' નામનું નાટક રજૂ કરશે. તા. ૧૪/૯ ને ગુરુવારે ભાયાવદર ગામના કાન-ગોપી રાખવામાં આવ્યા છે. આ કાર્યક્રમો દરમિયાન પ્રસાદી અવિરત ચાલુ રહેશે. જેના દાતા રાજુભાઈ ગાગિયા (જામનગરવાળા) છે. ધર્મપ્રેમી જનતાને કાર્યક્રમનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial