Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧રઃ જામનગરના રહેમત એજ્યુકેશન ટ્રસ્ટ કમાગર મસ્જિદ ટ્રસ્ટ દ્વારા ૧૩મો શાનદાર ગુજરાતી નાતીયા-કોમ્પિટીશનનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. જેમાં ગુજરાતના કોઈ નાત્ખા ભાગ લઈ શકે છે. આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે ૩-મિનિટનો કલામ મો.નં. ૭ર૮૩૮ ૮૭ર૮ર નંબર પર વોટ્સએપ દ્વારા મોકલવાનો રહેશે. ઓડિયો મોકલવાની તા. ૧પ-૯-ર૦ર૩, શુક્રવારના રાત્રિના ૧૧ વાગ્યે સુધી છે. આ પ્રોગ્રામના ફાઈનલ વિજેતાઓને ઉમરાહ મક્કા-શરીફ-મદીના શરીફની ટિકિટ આપવામાં આવશે. આ નુરાની ઈદે મિલાદ નિમિત્તે નાતે રસુલમાં ભાગ લેવા મતવા મસ્જિદના ઈમામ હાજી અ.કાદર આરબે અનુરોધ કરેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial