Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી જેન્તિભાઈ સુરેલાનું નિધન થતાં જિલ્લા ભાજપ કાર્યાલયમાં શોકસભા યોજાઈ હતી. જેમાં યુવરાજસિંહ વાઢેર, રસિકભાઈ નકુમ, ભરતભાઈ ગોજિયા, હિતેન્દ્રભાઈ આચાર્ય, મોરચાના જિલ્લા પ્રમુખ ડી.એલ. પરમાર, વનરાજસિંહ વાઢેર, ગીતાબા જાડેજા, નિમિષાબેન નકુમ વગેરે આગેવાનોએ સદ્ગતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial