Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વર્ષની યોજાઈ બીજી નેશનલ લોકઅદાલત

જામનગર તા. ૧૨ઃ જામનગરમાં તાજેતરમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં ૮૫૦૩ કેસમાં સમાધાન શક્ય બન્યું હતું અને રૃા.૨૨ કરોડ ઉપરાંતની સેટલ મેન્ટની રકમ ચૂકવાઈ હતી. જામનગર જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી નેશનલ લોકઅદાલતમાં ૨૫૨૩૯ કેસ રજૂ કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષની બીજી લોકઅદાલતમાં સમાધાન માટે આ કેસ મુકવામાં આવ્યા હતા. જેમાં પ્રિલિટીગેશનના ૧૯૩૨૯ કેસ મુકાયા હતા. તેમાંથી ૮૫૦૩ કેસમાં સમાધાન સધાયું હતું. જિલ્લાની કુલ ૨૪ અદાલતોમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં રૃા.૨૨ કરોડ ૫૪ લાખ ૭૧૨૨૮ની રકમ ચૂકવવા સમાધાન થયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh