Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૨ઃ જામનગરમાં તાજેતરમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં ૮૫૦૩ કેસમાં સમાધાન શક્ય બન્યું હતું અને રૃા.૨૨ કરોડ ઉપરાંતની સેટલ મેન્ટની રકમ ચૂકવાઈ હતી. જામનગર જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી નેશનલ લોકઅદાલતમાં ૨૫૨૩૯ કેસ રજૂ કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષની બીજી લોકઅદાલતમાં સમાધાન માટે આ કેસ મુકવામાં આવ્યા હતા. જેમાં પ્રિલિટીગેશનના ૧૯૩૨૯ કેસ મુકાયા હતા. તેમાંથી ૮૫૦૩ કેસમાં સમાધાન સધાયું હતું. જિલ્લાની કુલ ૨૪ અદાલતોમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં રૃા.૨૨ કરોડ ૫૪ લાખ ૭૧૨૨૮ની રકમ ચૂકવવા સમાધાન થયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial