Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળસ્તર વધીને ૯૭ ટકા થયું છે અને સપાટી ૧૩૪.૭૪ મીટરે પહોંચી છે. પણ... રાજ્યના ૨૦૭ જળાશયોમાં જળસ્તર ૩૮.૫૮ ટકા જ છે. ઉત્તર ગુજરાતમાં ૧૫ જળાશયોમાં ૭૩.૭૪ ટકા, મધ્ય ગુજરાતમાં ૧૭ જળાશયોમાં ૪૪ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૩ જળાશયોમાં ૪૯.૫૮ ટકા, કચ્છના ૨૦ તળાવોમાં ૬૦ ટકા અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૮૦ ટકા જળસ્તર છે. રાજ્યમાં વરસાદ ખેંચાતા મોટાભાગના જળાશયોમાં જળસ્તર ઘટી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે.
આરોગ્યનું બીલ પડતું મૂકાશે
વિધાનસભાના ટૂંકા સત્રમાં અરોગ્ય વિભાગનું મેડિકલ યુનિટનું બીલ પડતું મૂકવાનો સરકારે નિર્ણય કર્યાે છે. રાજ્યના અધ્યાપક મંડળના વિરોધના કારણે સરકારે પીછેહઠ કરવી પડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial