Advertisement
Author: નોબત સમાચાર

પિપળેશ્વર મહાદેવના મંદિરમાં નંદ મહોત્સવ

જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી, શેરી નં.૧માં આવેલ અતિપૌરાણિક અને સુપ્રસિદ્ધ પિપળેશ્વર મહાદેવના નીજ મંદિરમાં જન્માષ્ટમીના દિવસે નંદ મહોત્સવનું આયોજન જયોતિબેન ગીરનારી, અંજલીબેન ભટ્ટ, પૂજાબેન સોલંકી, મીતુબેન મહેતા તેમજ અન્ય બહેનો દ્વારા મટકી ફોડ ઉત્સવ, નંદ મહોત્સવ, મહા આરતી તેમજ ઠાકોરજીને મિસરી, દહીં, સાકર અને પ્રસાદ ધરાવીને ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ સમયે શિવભકતો તથા કૃષ્ણભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh