Advertisement
Author: નોબત સમાચાર

રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ

જામનગર તા. ૧રઃ જામનગરના રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા લોહાણા જ્ઞાતિના એલ.કે.જી. થી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો ૩રમો સરસ્વતી સન્માન સમારોહ તા. ૧૭-૯-ર૩ ના સાંજે ૪ વાગ્યે ગાંધીનગર મેઈન રોડ ઉપર વિશ્વકર્મા બાગમાં યોજવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh