Advertisement
Author: નોબત સમાચાર

ખરાડીના કાર્યકાળમાં વિવાદાસ્પદ બનેલા જમીન પ્રકરણોમાં મુદ્દત પડી

જામનગર તા. ૧રઃ જામનગરના તત્કાલીન મ્યુનિ. કમિશ્નર ડો. વિજય ખરાડી (જાડાના ચેરમેન) ના કાર્યકાળમાં લાલવાડી વિસ્તારમાં જમીનોની હરાજી તથા દરેડ, કનસુમરા વિસ્તારોની જમીનોના ઝોનફેર પ્રકરણોમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાના ઓક્ષપ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અપીલો દાખલ થઈ હતી. જે અંગેના કેસની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે ઝોનફેર કેસમાં વધુ સુનાવણી માટે તા. ર૬-૯-ર૦ર૩ અને લાલવાડી જમીન પ્રકરણના કેસમાં તા. ર૦-૯-ર૦ર૩ ના મુકરર કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh