Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના જલારામનગરમાં સમસ્ત જલારામ મંદિરે પૂ. જલારામ બાપાના મંદિરના શિખરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજાની પૂજાવિધિ ભાટીયાના યુવા રઘુવંશી આગેવાન નિલેષ કાનાણી, દંપતિ દ્વારા કરવામાં આવી હતી. જન્માષ્ટમીનો દિવસ હોવાથી મટકી ફોડનો કાર્યક્રમ પણ ઉજવાયો હતો.જલારામનગરમાં વડીલો રાજાણીભાઈ, બુદ્ધદેવભાઈ, ગોવિંદભાઈ, કાનાણીભાઈ સહિના પૂજારી બહેન અને આવાસ પરિવારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્રસંગનો લાભ મેળવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial