Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.રપ ઃ જામનગરના એક આસામીએ રૃા.સાડા ત્રણ લાખના ચેક પરતની નોંધાવેલી ફરિયાદમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના કિશોરભાઈ મગનલાલ ભારદીયા પાસેથી તેમના મિત્ર વનરાજસિંહ અજીતસિંહ સોેઢાએ રૃા.સાડા ત્રણ લાખ હાથઉછીના મેળવ્યા હતા. તે રકમ સામે ચેક આપવામાં આવ્યો હતો.
તે ચેક બેંકમાંથી વસૂલાત વગર પરત ફરતા કિશોરભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી વનરાજસિંહ સોઢાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ક્રિપાલસિંહ આર. જાડેજા, નાઝીરખાન લોહાની, કુલદીપસિંહ પી. ચૌહાણ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag