Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં આરોપીનો છૂટકારો

જામનગર તા.રપ ઃ જામનગરના એક આસામીએ રૃા.સાડા ત્રણ લાખના ચેક પરતની નોંધાવેલી ફરિયાદમાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના કિશોરભાઈ મગનલાલ ભારદીયા પાસેથી તેમના મિત્ર વનરાજસિંહ અજીતસિંહ સોેઢાએ રૃા.સાડા ત્રણ લાખ હાથઉછીના મેળવ્યા હતા. તે રકમ સામે ચેક આપવામાં આવ્યો હતો.

તે ચેક બેંકમાંથી વસૂલાત વગર પરત ફરતા કિશોરભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી વનરાજસિંહ સોઢાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ક્રિપાલસિંહ આર. જાડેજા, નાઝીરખાન  લોહાની, કુલદીપસિંહ પી. ચૌહાણ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh