Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાની ઘી નદીના દરવાજા તથા પાળીનું રીપેરીંગ શરૃઃ પાણીના નિકાલની વ્યવસ્થા કરાશે

ખંભાળિયા તા. રપઃ ખંભાળિયા પાલિકા દ્વારા ખામનાથ નાકા પાસે ઘી નદીના ચેકડેમ પર આવેલ પાણ તથા દરવાજા જે પાંચ-સાત વર્ષથી જામ થઈ ગયા હોય, ખુલી ન શકતા હોય દરવાજાનો ભાગ તોડીને દરવાજા પૂર્ણ બંધ થાય તેવી રીતે દરવાજાનું કામ કરવાનું નક્કી થયું હોય, આ કામ શરૃ કરવામાં આવ્યું છે.

આ ચેકડેમ ઉપરથી લોકો ખામનાથ તથા ઝીલણીયા મહોત્સવ મંદિર તરફ જતાં હોય તેની પાળી અનેક ઠેકાણે પૂરના કારણે ખરાબ થઈ ગઈ હોય, આ પાળીને નવી બનાવવાનું કાર્ય શરૃ કરાયું છે તથા જ્યાં દરવાજા છે તેની બાજુનો ભાગ તોડીને ત્યાંથી પાણીના નિકાલનું કાર્ય શરૃ કરાયું છે તથા દરવાજા પણ ખુલે-બંધ થાય તે પ્રકારના કરાશે જેથી નદીમાં પાણી ભરાય ત્યારે ખોલી કે બંધ કરી શકાય. આ ઉપરાંત નદીમાંથી કાંપ-ગંદકી દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh