Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનિષ બુચના મુદ્દે રાજ્યપાલને રજુઆત કરવા જતા હતાં
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આજે જામનગર આવ્યા છે, ત્યારે રજૂઆત કરવા જઈ રહેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. જામનગરની ખાનગી શાળાના પૂર્વ પ્રિન્સિપાલ અને હાલ ખાનગી કોલેજ સાથે જોડાયેલા મનિષ બુચ સામે સગીરા ઉપર દૂષ્કર્મ ગુજારવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ મનિષ બુચ પેપરલીક કરવાના કૌભાંડમાં પણ સંડોવાયો હતો તેમજ કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓને પણ ઈન્ટરનલ માર્કસ આપવાની લાલચ આપી ધાક-ધમકી આપતા હતાં. આ મુદ્દે રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવા માટે જઈ રહેલા એન.એસ.યુ.આઈ. ગુજરાતના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા અને જામનગર શહેર પ્રમુખ રવિરાજસિંહ ગોહિલની પોલીસે અટકાયત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag